________________
૧ર્મ પાઘડી નથી જેને ઘેરથી દુકાને જતાં સમયે પહેરી લીધી અને દુકાને જઈ ઉતારીને મૂકી દીધી.
ધર્મ તો ચામડી છે જેને પોતાનાથી અલગ ન કરી શકાય, ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ધર્મના કારણે પ્રેમ, કરુણા અને સદ્ભાવના છે. તેનું પ્રતીક પછી ભલે રામ હોય કે રહીમ, બુદ્ધ હોય કે મહાવીર, કૃષ્ણ હોય કે કરીમ, તમામના આત્મામાં ધર્મનો એક જ અવાજ હશે. ધર્મ દીવાલ નથી, દ્વાર છે પરંતુ દીવાલ જ્યારે ધર્મ બની જાય છે
ત્યારે અન્યાય અને અત્યાચારને ખૂલીને પોતાનું પોત પ્રકાશવાનો અવસર મળી જાય છે. પછી ભલેને
તે દીવાલ મંદિરની હોય કે મસ્જિદની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org