________________
જો તમે ગૃહસ્થ હો, પરણેલા હો તો તમારે એક પુત્રી તો હોવી જ જોઈએ. પુત્ર ન પણ હોય
તો ચાલશે પરંતુ છોકરી તો હોવી જોઈએ. કારણ કે જેમને પુત્રી નથી હોતી તેમની પાસે દિલ
પણ નથી હોતું. એવો મનુષ્ય મોટાભાગે બહંકારી હોય છે. કહે છે : અમારે તો કોઈ પુત્રી છે જ નહીં, તેથી અમારે કોઈની સામે નમવાની અને હાથ ફેલાવાની જરૂર જ નથી. પુત્રી તમારા અહંકાર માટે એક પડકાર છે. પુત્રી મંગળ છે. કનૈયા(પુત્ર)ને કોઈપણ શાસ્ત્રમાં “મંગળ” નથી કહેવાયો.
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org