Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 72
________________ જિંદગીમાં ક્યારેક દુ:ખ અને પીડા આવે તો તેને શાંતિથી સહન કરી લેજો. પોતાના દુ:ખ અને પીડા દુનિયાના લોકોને દેખાડતા ન ફરતા, કારણ કે તેઓ ડૉક્ટર નથી, જે તમારી તકલીફો દૂર કરી દે. આ દુનિયા ખૂબ જાલિમ છે, તમારા દુઃખ-દર્દને રોઈ-રોઈ ને પૂછશે અને હસી-હસીને દુનિયાને બતાવશે. પોતાના ઘાવ એવા લોકોને ન બતાવો જેની પાસે મલમ ન હોય. એવા સ્વાર્થી લોકો મલમ લગાવવાના બદલે ઘાવ ૫૨ મીઠું ભભરાવશે. Jain Education International 60 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128