________________
જિંદગીમાં ક્યારેક દુ:ખ અને પીડા આવે તો તેને
શાંતિથી સહન કરી લેજો. પોતાના દુ:ખ અને પીડા દુનિયાના લોકોને દેખાડતા ન ફરતા, કારણ કે
તેઓ ડૉક્ટર નથી, જે તમારી તકલીફો દૂર કરી દે. આ દુનિયા ખૂબ જાલિમ છે, તમારા દુઃખ-દર્દને રોઈ-રોઈ ને પૂછશે અને હસી-હસીને દુનિયાને બતાવશે. પોતાના ઘાવ એવા લોકોને ન બતાવો જેની પાસે મલમ ન હોય. એવા સ્વાર્થી લોકો મલમ લગાવવાના બદલે ઘાવ ૫૨ મીઠું ભભરાવશે.
Jain Education International
60
For Private & Personal Use Only
www.jainelibrary.org