________________
પાણી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? પાણી પાસે છૂત-અછૂતની ભાવના નથી. ધરતી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? ધરતી પાસે બધું જ હોવા છતાં પણ ઘમંડ નથી. ધર્મ-શાસ્ત્રમાં બધું જ છે, પણ એક ચીજ નથી. શું ? ધર્મશાસ્ત્રમાં જૂઠ નથી. મનુષ્યની પાસે
બધું જ છે પણ એક ચીજ નથી. શું ? મનુષ્ય પાસે બધું જ છે પણ ધી૨જ નથી. જિંદગીમાં જો ધીરજ ન હોય તો પછી પોતાની કબર ખોદી લેવી જોઈએ કારણ કે ધી૨જ વગર મોત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org