________________
કહેવાય છે કે દશ ભૂત મરે ત્યારે એક પલીત પેદા થાય છે
અને દશ પલીત મરે ત્યારે એક ‘કળયુગી-નેતા’ પેદા થાય છે. આમ તો નેતા અને ભૂત વચ્ચે ઘણી સમાનતા છે. નેતા પણ પદ પરથી દૂર થતાંની સાથે ભૂત થઈ જાય છે, જેમ કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી. ભૂત હોય છે, પણ દેખાતું નથી. નેતા પણ ચૂંટણી જીત્યા પછી ક્યાં જોવા મળતાં હોય છે ? ભૂતને વશમાં કરવું હોય તો ‘ભભૂત’ જોઈએ અને નેતાને વશમાં કરવા હોય તો મુનિ તરુણસાગર જેવા કોઈ ‘અવધૂત’ જોઈએ. આ દેશને બોલવાવાળું નહીં પરંતુ કંઈ કરીને દેખાડે તેવા નેતૃત્વની જરૂર છે.
Jain Education International
39
For Private & Personal Use Only
www.jainelibrary.org