________________
માબાપની આંખોમાં બે વાર જ આંસુ આવે છે. એક તો છોકરી ઘર છોડે ત્યારે અને બીજી વાર છોકરો મોટું
ફેરવી લે ત્યારે, પત્ની પસંદગીથી મળે છે. પરંતુ મા તો પુણ્યથી જ મળે છે. તેથી પસંદગીથી મળવાવાળી માટે પુણ્યથી મળવાવાળીને ન ઠુકરાવતો.
જ્યારે તું નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો હતો, હવે મોટો થયો તો માની આંખો
ભીની રાખે છે. તે કેવો પુત્ર છે ? તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં. હવે તારી ફરજ છે કે માતા-પિતા જ્યારે અંતિમ શ્વાસ લે ત્યારે
તું તેમની પાસે રહે.
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org