________________
હિન્દુ અને મુસલમાન આ દેશની બે આંખો છે અને આ બને કોમો ખૂબ પ્યાર અને મહોબત સાથે સદીઓથી ખભાથી ખભા અને કદમથી કદમ મેળવીને રહેતી આવી છે.
સાંપ્રદાયિકતા આ દેશના સ્વભાવમાં નથી. અને હોય પણ કેવી રીતે? જરા ધ્યાનથી વિચારો કે જ્યારે તમે Rumzu લખો ત્યારે તમે Ramથી શરૂઆત
કરો છો અને જ્યારે તમે Deewal લખો છો ત્યારે Alથી સમાપ્ત કરો છો. આ રીતે રમઝાનમાં રહેલ “રામ” અને દિવાલીમાં રહેલ “અલી” આપણને પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. જો રામના ભક્ત અને રહીમના બંદા થોડી બુદ્ધિથી કામ લે તો આ દેશ
સ્વર્ગથી સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org