________________
te(દode ‘ોજpp દાસ 96) ,ple 3ળાટ, Ice Jelle eBIBIBBLE SP ચિર
Education Intemational
de For Pawate
મતિશ્રી તરુણસાગરજી ક્રાંતિકા વિચારધારા ધરાવે છે તથા તેમણે
આખા દેશમાં અધ્યાત્મિક ક્રાંતિનો શંખનાદ કર્યો છે. હું આજે એમની પાસે મારો સ્વાર્થ લઈને આવ્યો છું અને તે સ્વાર્થી ગુજરાતના પાંચ કરોડ લોકોની ખુશાલીની પ્રાર્થના કરવાનો છે. જ્યારે આખા દેશ અને વિશ્વમાં ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે મુનિશ્રી તરુણસાગરજીનો ગુજરાત ચાતુર્માસનો નિર્ણય ગુજરાતને બદનામ કરવાવાળાઓનાં ગાલ ઉપર જોરદાર તમાચો બની રહેશે.
Personal
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત
ફોટોગ્રાફી : કૃષ્ણા રતલામી