________________
ભગવ
ગવાન સામે દીવો કરો તો એ વાતનું અભિમાન ન કરો કે મેં દીવો કર્યો. અરે ! તમે શું દીવો કરશો ? ભગવાનની સામે કુદરતી બે દીપક સળગતા જ રહે છે. દિવસે સૂરજ સળગતો હોય છે અને રાત્રે ચંદ્રમા સળગતો હોય છે.
તમારો દીવો સૂરજ અને ચાંદનો મુકાબલો તો નહીં કરી શકેને, તો પછી અહંકાર શા માટે ? બસ એટલો જ વિચાર કરજો કે હે પ્રભુ ! હું નદીના જળથી સાગ૨ને પૂજી રહ્યો છું, દીપકથી સૂરજની આરતી ઉતારી રહ્યો છું. હે પ્રભુ ! તારું જ તને સમર્પિત કરી રહ્યો છું.
Jain Education International
54
For Private & Personal Use Only
www.jainelibrary.org