________________
પચાસ વર્ષની ઉંમર પછી ભોજન બદલી નાખવું જોઈએ,
સો વર્ષ પછી મકાનને પાડી દેવું જોઈએ, પાંચસો વર્ષ પછી મંદિર અને મસ્જિદ પાડી દેવાં જોઈએ
અને હજાર વર્ષ પછી ધર્મમાં આગ લગાવી દેવી જોઈએ. સો વર્ષ પછી મકાનની ડિઝાઈન જૂની થઈ જાય છે. પાંચસો વર્ષ પછી મંદિર અને મસ્જિદ તેમના મૂળ ઉદ્દેશથી ભટકી જાય છે અને હજાર વર્ષના ગાળામાં ધર્મમાં પણ
કચરો ભેગો થઈ જાય છે. આજે દરેક ધર્મ સાથે લગભગ આ જ બની રહ્યું છે અને તે જ કારણ છે કે તેઓ સમસ્યાઓનું
સમાધાન નથી કરી શકતા.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org