Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 67
________________ તમે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવવા જાવ તો એ ચક્ક૨માં ન પડતા કે ક્યું ફૂલ ચડાવું ? ગુલાબનું ફૂલ ચડાવું કે ચમેલીનું ચડાવું ? બસ કોઈ પણ ફૂલ લેજો અને ચડાવી દેજો. હકીકતમાં ફૂલ ચડાવતી વખતે ફક્ત એટલો જ વિચાર કરજો કે મનુષ્યનું જીવન ફૂલ જેવું હોવું જોઈએ. જીવન ફૂલ જેવું કોમળ હશે તો ભગવાનનાં ચરણો અને બાંહોમાં પણ જગ્યા મળી શકે છે. એટલું જ નહીં ભગવાન પોતાના માથા પર પણ સ્થાન આપી શકે છે પરંતુ શર્ત એ છે કે ખાપણે ફૂલ જેવા કોમળ, સુંદર અને સુગંધિત બનીએ. Jain Education International '; For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128