________________
તમે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવવા જાવ તો એ ચક્ક૨માં ન પડતા કે ક્યું ફૂલ ચડાવું ? ગુલાબનું ફૂલ ચડાવું કે ચમેલીનું ચડાવું ? બસ કોઈ પણ ફૂલ લેજો અને ચડાવી દેજો. હકીકતમાં ફૂલ ચડાવતી વખતે ફક્ત એટલો જ વિચાર કરજો કે મનુષ્યનું જીવન ફૂલ જેવું હોવું જોઈએ. જીવન ફૂલ જેવું કોમળ હશે તો ભગવાનનાં ચરણો અને બાંહોમાં પણ જગ્યા મળી શકે છે. એટલું જ નહીં ભગવાન પોતાના માથા પર પણ સ્થાન આપી શકે છે પરંતુ શર્ત એ છે કે ખાપણે ફૂલ જેવા કોમળ, સુંદર અને સુગંધિત બનીએ.
Jain Education International
';
For Private & Personal Use Only
www.jainelibrary.org