________________
સગૃહસ્થનો શાશ્વતધર્મ એ જ છે કે જ્યારે સંત-મુનિ તમારા ઘરે-નગરમાં આવી રહ્યા હોય તો તેમનો સત્કાર કરો, તેમનું સ્વાગત અને અભિવાદન કરો. જો સંત-મુનિ તમારા ઘર-નગરમાં રોકાતા હોય તો તેમના પ્રવાસની યોગ્ય વ્યવસ્થા કરો.
અને જો સંત-મુનિ તમારા નગરમાંથી પ્રસ્થાન કરી રહ્યા હોય તો તેમને ન રોકો, સહજ અને પ્રસન્ન મનથી વિદાય આપો કારણકે તમારા જ કોઈ ભાઈના કલ્યાણ અને મુક્તિ માટે જઈ રહ્યા છે. સદગુરૂ એક દીપક છે. દીપકનું કામ દીવાની જ્યોતને પ્રજ્વલિત કરવાનું, તેને જાગૃત કરવાનું અને આગળ
વધી જવાનું છે.
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org