SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સગૃહસ્થનો શાશ્વતધર્મ એ જ છે કે જ્યારે સંત-મુનિ તમારા ઘરે-નગરમાં આવી રહ્યા હોય તો તેમનો સત્કાર કરો, તેમનું સ્વાગત અને અભિવાદન કરો. જો સંત-મુનિ તમારા ઘર-નગરમાં રોકાતા હોય તો તેમના પ્રવાસની યોગ્ય વ્યવસ્થા કરો. અને જો સંત-મુનિ તમારા નગરમાંથી પ્રસ્થાન કરી રહ્યા હોય તો તેમને ન રોકો, સહજ અને પ્રસન્ન મનથી વિદાય આપો કારણકે તમારા જ કોઈ ભાઈના કલ્યાણ અને મુક્તિ માટે જઈ રહ્યા છે. સદગુરૂ એક દીપક છે. દીપકનું કામ દીવાની જ્યોતને પ્રજ્વલિત કરવાનું, તેને જાગૃત કરવાનું અને આગળ વધી જવાનું છે. 46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy