________________
૧ર્મના દુશ્મન નાસ્તિક નહીં પરંતુ કહેવાતા ધર્મના
ઠેકેદારો છે. ઈશ્વરને જેટલા બદનામ આ કહેવાતા ઠેકેદારોએ કર્યા છે, તેટલા નાસ્તિકોએ નથી કર્યા. આમ પણ હીરાના દુશ્મન કાંકરા-પથ્થર
ક્યાં હોય છે? નકલી હીરા હોય છે. એ સાચું છે કે આજે ખજાનાને ચોરોથી નહીં, રખેવાળોથી ખતરો છે, દેશને દુશ્મનોથી નહીં, ગદ્દારોથી ખતરો છે અને ધર્મને દુશમનોથી નહીં, ઠેકેદારોથી ખતરો છે. એવા લોકો જે ધર્મના નામે પોતાનો સ્વાર્થ સાધે છે, ધર્મના અસલી દુશ્મન છે. હું ધર્મનો વિરોધી નથી. ધર્મના દૂરૂપયોગનો
વિરોધી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org