________________
પૂછયું છે ઃ શાંતિમય જીવન જીવવા માટે શું કરવું ?
કંઈ જ ન કરો, બસ કામના સમયે કામ કરો અને જ્યારે કામ ન કરતા હો તો આરામ કરો. સાંજે દુકાનેથી ઘરે પાછા ફરો ત્યારે દુકાન ઘરે ન લાવો અને
સવારે જ્યારે ઘરેથી દુકાને જાઓ ત્યારે ઘરને ઘરે જ મુકતા જાઓ. જ્યાં હો ત્યાં જ તમારી ૧૦૦ ટકા હાજરી રાખો. અધૂરા મનથી કોઈ પણ કામ
ન કરો, તેનાથી કામ પણ બગડશે અને ચિંતા પણ વધશે. ભલેને પછી ઝાડુ લગાવવાનું કામ જ કેમ ન હોય ? પુરા આનંદ સાથે કરો.
Jain Education International
38
For Private & Personal Use Only
www.jainelibrary.org