________________
સૂર્યોદયની સાથે જ પથારીનો ત્યાગ કરવો જોઈએ,
એવું ન કરવાથી માથા પર પાપ ચડે છે. સ્ત્રીઓ કે જેઓ ઘરની લક્ષ્મી છે, તે લક્ષ્મીઓએ
સૂર્યોદયની સાથે જ ઊઠી જવું જોઈએ. લક્ષ્મણ થોડા મોડા ઊઠે તો એક વાર ચાલી જશે.
પરંતુ લક્ષ્મી મોડી ઊઠે તે બિલકુલ ન ચાલે. જે ઘર-પરિવારોમાં લક્ષ્મણની સાથે લક્ષ્મી પણ મોડી સવાર સુધી સૂઈ-પડી રહી છે, તે ઘરોની અસલી લક્ષ્મી રિસાઈ જતી હોય છે અને ઘર
છોડીને ચાલી જતી હોય છે.
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org