Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 38
________________ સૂર્યોદયની સાથે જ પથારીનો ત્યાગ કરવો જોઈએ, એવું ન કરવાથી માથા પર પાપ ચડે છે. સ્ત્રીઓ કે જેઓ ઘરની લક્ષ્મી છે, તે લક્ષ્મીઓએ સૂર્યોદયની સાથે જ ઊઠી જવું જોઈએ. લક્ષ્મણ થોડા મોડા ઊઠે તો એક વાર ચાલી જશે. પરંતુ લક્ષ્મી મોડી ઊઠે તે બિલકુલ ન ચાલે. જે ઘર-પરિવારોમાં લક્ષ્મણની સાથે લક્ષ્મી પણ મોડી સવાર સુધી સૂઈ-પડી રહી છે, તે ઘરોની અસલી લક્ષ્મી રિસાઈ જતી હોય છે અને ઘર છોડીને ચાલી જતી હોય છે. 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128