________________
આજે જૈન સમાજની સામે પોતાને શાકાહારી બનાવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. મહાવીરના મોક્ષ પછી આ ૨૫૦૦ વર્ષોમાં જૈન સમાજ
અનેક વાર વહેંચાયો છે અને આ ભાગલા ક્યારેક દિગમ્બર જૈન-શ્વેતામ્બર જૈનના નામથી તો ક્યારેક તેરાપંથી જૈન-વીસપંથી જૈનના નામથી
થયા છે, પરંતુ હવે જે ભાગલા પડશે તે દિગમ્બર જૈન શ્વેતામ્બર જૈન, તેરાપંથી જૈન -વીસપંથી જૈન, સ્થાનકવાસી જૈન અને મંદિરમાર્ગી જૈન જેવા નામોથી
નહીં થાય પરંતુ “શાકાહારી જૈન' અને
“માંસાહારી જૈન'ના નામથી થશે. અને જો એવું થયું તો યાદ રાખજો મહાવીર આપણને
ક્યારેય માફ નહીં કરે.
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org