________________
માટો માણસ એ નથી જેને ત્યાં ચાર નોકરો કામ કરે છે પરંતુ તે છે જે ચાર
નોકરોનું કામ પોતે એકલો કરી લે છે. કામ વગરનો માણસ જલદી વૃદ્ધ બની જાય છે. જ્યારે માણસ થાકીને બેસી જાય છે ત્યારે તેનામાં
બીમારીઓ પ્રવેશી જતી હોય છે. સેવા-નિવૃત થયા પછી પણ ખાલી ન બેસતા. પોતાના તન અને મનને કોઈ પ્રામાણિક અને સારા કાર્યમાં
લગાવેલું રાખો. થાકીને બેસી જવાથી તો વ્યક્તિની કિસ્મત પણ બેસી જાય છે. સાજા-નરસા હોવા છતાં પણ અપંગ કેમ બનો છો ભાઈ?
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org