________________
તમે ઘરની બહાર ભલે ડૉકટર, વકીલ, વેપારી કે બુધ્ધિજીવી બન્યા રહો પરંતુ સાંજે જયારે
ઘરે પહોંચી ત્યારે પોતાના કામ-ધંધાને બહાર છોડીને ઘરમાં પ્રવેશ કરો. કારણકે ત્યાં તમારા મગજની નહીં, દિલની જરૂર છે. ઘરે કોઈ દર્દી, અસીલ કે ગ્રાહક થોડો તમારી રાહ જોઈ રહ્યો છે કે , તમે ડૉક્ટર, વકીલ કે વેપારી બનીને ઘરે પાછા ફરો.
ત્યાં તો એક માને પોતાના પુત્રની, એક પત્નીને પોતાના પતિની અને બાળકોને પોતાના પિતાની ચાહ હોય છે. સાંજે પોતાના ઘરે પિતા, પતિ અને પુત્રની હેસિયતથી જ પાછા ફરવું જોઈએ.
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org