________________
જિંદગીમાં મા, મહાત્મા અને પરમાત્માથી વધીને બીજુ કાંઈ પણ નથી, જીવનમાં ત્રણ આશીર્વાદ
જરૂરી છે – બાળપણમાં માના, યુવાનીમાં મહાત્માના અને વૃદ્ધાવસ્થામાં પરમાત્માના. મા બાળપણમાં સંભાળ રાખે છે, યુવાનીમાં દાનત
બગડે તો ઉપદેશ આપી મહાત્મા સુધારી દે છે અને વૃદ્ધાવસ્થામાં મોત
બગડે તો પરમાત્મા સંભાળી લે છે. મા, મહાત્મા અને પરમાત્મા જ જિંદગી છે. ધર્મ, પુરાણ અને ઈતિહાસમાંથી જો આ ત્રણ શબ્દ કાઢી નાંખવામાં આવે તો તે ફક્ત
કાગળોનાં બંડલ માત્ર રહી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org