Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 37
________________ સત્યનો રસ્તો કઠોર છે. આ રસ્તા પર હજાર ચાલવાનું વિચારે છે પરંતુ સો જ ચાલી શકે છે. નવસો તો વિચારીને જ અટકી જાય છે અને જે સો ચાલે છે તેમાંથી ફકત દશ જ પહોંચી શકે છે. એવું તો રસ્તામાં જ ભૂલા પડી જાય છે અને જે દશ પહોંચે છે, તેમાંથી ફક્ત એક જ સત્યને પામી શકે છે, નવ ફરીથી કિનારા પર આવીને ડૂબી જાય છે. તેથી તો કહેવાય છે કે સત્ય એક છે. એકનો અર્થ કોઈ એકાદ વિરલો જ તેના સુધી પહોંચી શકે છે. 2). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128