________________
સત્યનો રસ્તો કઠોર છે. આ રસ્તા પર હજાર ચાલવાનું વિચારે છે પરંતુ સો જ ચાલી શકે છે. નવસો તો વિચારીને જ અટકી જાય છે અને જે સો ચાલે છે તેમાંથી ફકત દશ જ પહોંચી શકે છે. એવું તો રસ્તામાં જ ભૂલા પડી
જાય છે અને જે દશ પહોંચે છે, તેમાંથી ફક્ત એક જ સત્યને પામી શકે છે, નવ ફરીથી કિનારા
પર આવીને ડૂબી જાય છે. તેથી તો કહેવાય છે કે સત્ય એક છે. એકનો અર્થ કોઈ એકાદ વિરલો જ તેના સુધી પહોંચી શકે છે.
2).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org