________________
હું ડૉક્ટર છું. હું બગડેલા મગજ અને બીમાર દિલોનો ઈલાજ કરું છું. મારું પોતાનું એક
હાલતું-ચાલતું ક્લિનિક છે. જ્યાં “હોમિયોપથી” અને “એલોપથી” થી નહીં પરંતુ “સીમ્પથી થી સંપૂર્ણ ઇલાજ કરવામાં આવે છે. મારા આ ક્લિનિકમાં દર્દી ફક્ત જૈન સમાજના જ હોય
છે તેવું કાંઈ નથી. હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ અને હજારો કોમોના દર્દીઓ આવે છે. મારા આ ક્લિનિકમાં કોઈ ફી લેવામાં
આવતી નથી. હું મારા દર્દીઓના ઘાવ પર પ્યારનો મલમ' લગાવું છું અને મહાવીર સ્વામીને
તેમનાં સ્વસ્થ થવાની દુવા કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org