Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 31
________________ હું ડૉક્ટર છું. હું બગડેલા મગજ અને બીમાર દિલોનો ઈલાજ કરું છું. મારું પોતાનું એક હાલતું-ચાલતું ક્લિનિક છે. જ્યાં “હોમિયોપથી” અને “એલોપથી” થી નહીં પરંતુ “સીમ્પથી થી સંપૂર્ણ ઇલાજ કરવામાં આવે છે. મારા આ ક્લિનિકમાં દર્દી ફક્ત જૈન સમાજના જ હોય છે તેવું કાંઈ નથી. હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ અને હજારો કોમોના દર્દીઓ આવે છે. મારા આ ક્લિનિકમાં કોઈ ફી લેવામાં આવતી નથી. હું મારા દર્દીઓના ઘાવ પર પ્યારનો મલમ' લગાવું છું અને મહાવીર સ્વામીને તેમનાં સ્વસ્થ થવાની દુવા કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128