________________
આજકાલ મેં મીઠું બોલવાનું બંધ કરી દીધું છે કારણકે હું મીઠું બોલું છું તો લોકોને લાગે છે જાણે હું તેમને સુવડાવવા માટે હાલરડું ગાઈ રહ્યો છું.
આજે સમાજ અને દેશ કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રામાં પોઢેલાં છે અને સૂતેલા સમાજ અને દેશને જગાડવા માટે હાલરડું કામમાં નથી આવતું, તેના માટે તો સિંહ-હાથી જેવી ત્રાડ અને ગર્જના જોઈએ.
તે માટે હું ત્રાડ પાડું છું અને ગર્જના કરું છું. કડવું બોલવું મારી પ્રકૃતિ નથી, ફરજ છે. જો વૈદ્ય,સંત અને સચિવ મીઠું બોલવા લાગે તો સમજ જો તંદુરસ્તી, સમાજ અને દેશનું સત્યાનાશ વળવાનું છે.
Jain Education International
24
For Private & Personal Use Only
www.jainelibrary.org