________________
મે જિંદગીમાં એક પણ મૃતદેહને આગ નથી આપી.
નાનો હતો, તેના લીધે સ્મશાન જવાનું કયારેય બન્યું નહીં. શરૂ-શરૂમાં મને આ વાતનો અફસોસ રહેતો હતો. પછી એક દિવસ મને લાગ્યું
જાણે ભગવાન મહાવીર મને કહી રહ્યા હોય : તરુણ સાગર ! તારો જન્મ મૃતદેહને આગ આપવા નહીં પરંતુ મરેલાઓમાં પ્રાણ ફૂંકવા માટે થયો છે અને બસ ! એ જ
દિવસથી હું મૃતસમાન વ્યક્તિ, સમાજ અને દેશમાં પ્રાણ ફૂંકવાના કામમાં દિલોજાનથી લાગી ગયો. યાદ રાખો : અધમરો આદમી
અને અધમરો સમાજ કોઈ જ કામના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org