Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 23
________________ પાતાને જીવતેજીવ કેટલાક એવાં સત્કર્મ જરૂર કરી લેજો કે મૃત્યુ પછી તમારા આત્માની શાંતિ માટે કોઈ બીજાને ભગવાનને પ્રાર્થના ન કરવી પડે, કારણ કે બીજા દ્વારા કરાયેલી પ્રાર્થનાઓ તમારે બિલકુલ કામમાં આવશે નહીં. શું તમને ખબર નથી કે પોતાનું કરેલું અને પોતાનું આપેલું જ કામમાં આવે છે? આજે મનની ભૂમિ પર એવાં બી ન વાવતા કે કાલે તેનો પાક લણતા સમયે આંસુ વહેવડાવવાં પડે. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128