________________
પાતાને જીવતેજીવ કેટલાક એવાં સત્કર્મ જરૂર કરી લેજો કે મૃત્યુ પછી તમારા આત્માની શાંતિ માટે કોઈ બીજાને ભગવાનને પ્રાર્થના ન
કરવી પડે, કારણ કે બીજા દ્વારા કરાયેલી પ્રાર્થનાઓ તમારે બિલકુલ કામમાં આવશે નહીં. શું તમને ખબર નથી કે
પોતાનું કરેલું અને પોતાનું આપેલું જ કામમાં આવે છે? આજે મનની ભૂમિ પર એવાં બી ન વાવતા કે કાલે તેનો પાક લણતા સમયે
આંસુ વહેવડાવવાં પડે.
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org