________________
જનો પાસે મહાવીર સ્વામીનો શ્રેષ્ઠ માલ છે
પરંતુ પેકિંગ હલકું છે જ્યારે જમાનો પેકિંગનો છે. જૈન સમાજ કાં તો પોતાના મંદિરોના
દરવાજા દરેક વ્યક્તિ માટે ખોલી દે અથવા તો પછી મહાવીરને મંદિરની દિવાલોમાંથી
બહાર કાઢી સામાન્ય માણસ સુધી લઈ જાય, ચોક (ચૌરાહા) સુધી લઈ જાય. ચોક સુધી લઈ જવામાં
મારો મતલબ એવો જરા પણ નથી કે
હું મર્યાદાઓ સાથે છેડછાડ કરું છું. મારો આશય ભગવાન મહાવીર અને તેમના સંદેશને
દરેકે દરેક લોકો સુધી લઈ જવાનો છે.
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org