________________
કૂતરા-કલ્ચર સમાજમાં ઝડપથી વધી રહ્યું છે. પહેલાં લોકો ગાય પાળતાં હતાં, હવે કૂતરા પાળે છે. એક સમયે આપણા ઘરોની બહાર લખેલ રહેતું ‘અતિથિ દેવો ભવઃ' પછી લખાવા લાગ્યું ‘શુભ-લાભ’. સમય આગળ વધ્યો તે પછી લખાયું - ‘વેલકમ’ અને હવે લખવામાં આવે છે‘કૂતરાથી સાવધાન’. આ સાંસ્કૃતિક પતન છે. કૂતરાને રોટલી આપજો પરંતુ તેને પ્રેમ ન કરતા. પ્રેમ ક૨શો તો મોઢું ચાટશે. લાકડી મારશો તો પગે કરડશે.
તેનું ચાટવું અને કરડવું બન્ને ખરાબ છે.
Jain Education International
19
For Private & Personal Use Only
www.jainelibrary.org