Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 22
________________ લક્ષ્મી પૂજાને લાયક તો છે પરંતુ ભરોસાને લાયક જરા પણ નથી. લક્ષ્મીની પૂજા તો કરજો પરંતુ લક્ષ્મી ૫૨ ભરોસો ન કરતા અને ભગવાનની પૂજા ભલે ન કરો પરંતુ ભગવાન ૫૨ ભરોસો દરેક સંજોગોમાં રાખજો. દુનિયામાં ભરોસાને લાયક ફક્ત ભગવાન જ છે. લક્ષ્મીનો શું ભરોસો ? તે તો ચંચળ છે. આજે અહીં અને કાલે ત્યાં, જેણે જેણે તેના ૫૨ ભરોસો કર્યો આખરે તેઓ રોયા છે. Jain Education International 14 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128