________________
લક્ષ્મી પૂજાને લાયક તો છે પરંતુ ભરોસાને
લાયક જરા પણ નથી.
લક્ષ્મીની પૂજા તો કરજો પરંતુ લક્ષ્મી ૫૨ ભરોસો ન કરતા અને ભગવાનની પૂજા ભલે ન કરો પરંતુ ભગવાન ૫૨ ભરોસો દરેક સંજોગોમાં રાખજો. દુનિયામાં ભરોસાને લાયક
ફક્ત ભગવાન જ છે. લક્ષ્મીનો શું ભરોસો ? તે તો ચંચળ છે. આજે અહીં અને કાલે ત્યાં, જેણે જેણે તેના ૫૨ ભરોસો કર્યો આખરે તેઓ રોયા છે.
Jain Education International
14
For Private & Personal Use Only
www.jainelibrary.org