Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 21
________________ ૧માલ' તો નેતા-અભિનેતા કોઈપણ કરી શકે છે, પરંતુ “કમાલ' તો કોઈ સંત જ કરી શકે છે. આ અમદાવાદ છે. આ અહમ્ + મદ + વાદ નું શહેર છે. અહીં ખૂબ ખતરનાક લોકો રહે છે અને આ ખતરનાક લોકોનો મુકાબલો મારે કરવાનો છે. હકીકતમાં હું બગડેલા દિમાગ અને બીમાર દિલોનો ઈલાજ કરવા માટે અહીં આવ્યો છું અને આ ઇલાજ હોમિયોપથી” અને “એલોપથી'થી નહીં પરંતુ સીમ્પથી'થી કરવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128