________________
૧માલ' તો નેતા-અભિનેતા કોઈપણ કરી શકે છે, પરંતુ “કમાલ' તો કોઈ સંત જ કરી શકે છે. આ અમદાવાદ છે.
આ અહમ્ + મદ + વાદ નું શહેર છે. અહીં ખૂબ ખતરનાક લોકો રહે છે અને આ ખતરનાક
લોકોનો મુકાબલો મારે કરવાનો છે. હકીકતમાં હું બગડેલા દિમાગ અને બીમાર દિલોનો ઈલાજ કરવા માટે અહીં આવ્યો છું અને આ ઇલાજ હોમિયોપથી” અને “એલોપથી'થી નહીં પરંતુ
સીમ્પથી'થી કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org