________________
દગી ફક્ત ચાર દિવસની છે અને તે ચાર દિવસ પણ બે
આરજૂમાં અને બે ઇન્તજારીમાં કપાઈ જાય છે. તેનાથી આગળ વધીએ તો માણસની જિંદગી કુલ બે દિવસની હોય છે અને આ બે દિવસોમાં એક દિવસ મોતનો પણ હોય છે. હવે વધ્યો ફક્ત એક જ દિવસ, તો ખબર નહીં
આ એક દિવસની જિંદગી પર માણસ આટલો કેમ અકડાય છે? જિંદગીની હેસિયત એક મુઠ્ઠી રાખથી વધારે જરા પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org