________________
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનું એ જ એક સમાધાન છે કે રામ જ્યાં જન્મ્યા ત્યાં રામમંદિર અને બાબર જ્યાં જન્મ્યો ત્યાં બાબરી મસ્જિદ
બનાવી દો. હવે, બાબર અયોધ્યામાં તો પેદા થયો ન હતો કે બાબરી મસ્જિદ ત્યાં બને.
હકીકતમાં મંદિર-મસ્જિદના વિવાદમાં રાજકીય ખીચડી પકવવામાં આવી રહી છે. રામ વિવાદના નહીં, સંવાદના વિષય છે. રામ જેવું નિર્વિવાદ વ્યક્તિત્વ
દુનિયામાં ક્યારેક જ અવતાર લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org