________________
ભલે લડી લેજો - ઝઘડી લેજો,.
મારજો - માર ખાજો,
પરંતુ બોલચાલ બંધ ન કરતા કારણ કે બોલચાલ બંધ થતાં જ સમાધાનના તમામ દરવાજા બંધ થઈ જાય છે. ગુસ્સો ખરાબ નથી. ગુસ્સો કર્યા પછી આદમી જે વેર બાંધી લે છે,
તે ખરાબ છે. ગુસ્સો તો બાળકો પણ કરે છે પરંતુ તે વેર બાંધી લેતાં નથી. તેઓ એક બાજુ
લડતાં-ઝઘડતાં હોય છે અને બીજી જ ક્ષણે ફરી એક થઈ જાય છે. કેટલું સારું હોય
જો દરેક વ્યક્તિ બાળક જ રહે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org