________________
સત ગાય જેવો હોવો જોઈએ,
હાથી જેવો નહીં. ગાય ઘાસ ખાય છે, તેમ છતાં ઘી-દૂધ,
માખણ અને છાશ આપે છે. ગાયનું છાણ પણ કામ આવે છે. જ્યારે હાથી શેરડી, ગોળ અને માલ ખાય છે.
તેમ છતાંય સમાજને કાંઈ નથી આપતો. સંત-મુનિએ ઘાસ એટલે કે હલકું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. મતલબ સંત-મુનિ એ છે, જે સમાજ પાસેથી અંજલિ જેટલું લે છે અને
દરિયા જેટલું પાછું આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org