Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 10
________________ બાળકોના ઝઘડામાં મોટાએ અને સાસુ-વહુનાં ઝઘડામાં બાપ-બેટાએ ક્યારેય ન પડવું જોઈએ. શક્ય છે, દિવસે સાસુ-વહુને નોક-જોક થઈ જાય. તો સ્વાભાવિક છે કે તેની ફરિયાદ રાત્રે ઘરે પાછા ફરેલા પતિને કરશે. પતિઓએ તેમની ફરિયાદ ધ્યાનથી સાંભળવી જોઈએ, સહાનુભૂતિ પણ બતાવવી જોઈએ, પરંતુ સવારે જ્યારે સુઈને ઊઠો ત્યારે આગળ-પાછળનું બધું ભૂલી જવાની નીતિ અપનાવવી જોઈએ, તો જ ઘરની એકતા હંમેશા જળવાઈ રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 128