________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
નેટીસનું ભાષાંતર મ્યુનિસિપાલીટીના એક અંગ્રેજ સેક્રેટરીને હાથે તૈયાર થઈ આખા શહેરમાં વહેંચવામાં આવ્યું હતું. તે અંગ્રેજે કેપ્યુટીબલ શબ્દનો અર્થ બંગાળીમાં જવલીય (સળગી ઉઠે એવું લખવાને બદલે “જલીય” (પાણીવાળું) એ લખ્યું હતું.
આ “જલીય’ શબ્દ એક વૃદ્ધ સ્ત્રીને પિતાના સપાટામાં લીધી. તે બિચારીની એક નાની સરખી ઝુંપડી સુકાં પાંદડાથી છાવેલી હતી. લખવા વાંચવાનું તો એ ડેશી જાણતી જ ન હતી. નેટીસ નીકળ્યાનું સાંભળીને એક ભણેલા માણસને પૂછતાં તે વેદીયા ઢોર જેવા માણસે તેને સમજાવ્યું હતું કે પાણીવાળા પદાર્થોથી ઝુંપડી છાવવી જોઈએ નહિ. ડોશીમાને એથી શાંતિ વળી હતી. કેમકે તેમની ઝુંપડી સુકાં પાનથી જ છાવેલી હતી.
ડા દિવસમાં મ્યુનિસિપાલીટીના માણસોએ તે ડેશી ઉપર ફરીઆદ માંડી, ચેરમેન સાહેબે તે એંશી પંચાશી વર્ષની ડેશીને કેજદારી કોર્ટમાં મોકલી આપી. જીલ્લા મેજીસ્ટ્રેટે મુકઈમ બંકિમબાબુની કોર્ટમાં મેકલી આપ્યો. બંકિમ બાબુને જણાઈ ગયું કે ડોશીને વ્યર્થ સતાવવામાં આવી છે. જે નેટીસને અર્થ મ્યુનિસિપાલીટીના સેક્રેટરીની સમજમાં ન આવ્યો તેને અર્થ બિચારી આ ડેશી કેવી રીતે સમજી શકે ! બંકિમબાબુએ ડોશીને છોડી દઈ ફેંસલામાં લખ્યું કે નોટીસની મતલબ સમજાતી નથી; તેથી નોટીસને અપૂર્ણ સમજીને આરોપીને છોડી દઉં છું. દેશી બંકિમ બાબુને આશીર્વાદ દેતી દેતી પિતાને ઘેર ગઈ.
શીને છોડી મૂકવાની ખબર સાંભળીને જીલ્લા મેજીસ્ટ્રેટ બલેંડ સાહેબના ગુસ્સાનો પાર રહ્યો નહિ. બંકિમ બાબુના જજમેંટ ઉપર તેણે લખ્યું કે “બંકિમ બાબુના બંગાળી ભાષાના અભિમાને ફેંસલાને ફેરવી નાખ્યો છે.”
ઉપલો શેરો વાંચીને બંકિમ બાબુને પણ ક્રોધ ચડે. તેમણે સાહેબને લખ્યું કે “તમે મારા ઉપર નથી, માટે મારા ફે સલા પર ચર્ચા કરવાને તમને કાંઈજ અધિકાર નથી, માટે એ વિષે કાં તમારે એક મહિનાની અંદર મારી ક્ષમા માગવી અથવા તો કેસના સર્વ કાગળ કમિશ્નર તરફ મોકલી આપવા.”
મહીને વીતી ગયો પણ બકડ સાહેબે ક્ષમા પણ માગી નહિ તેમ કેસના કાગળ પણ કમિશનર તરફ મોકલ્યા નહિ. પછી કમિશનરનું હાવરામાં આવવું થતાં બંકિમ બાબુએ તેની મુલાકાત લઈને સર્વ હકીકત કહી સંભળાવી.
આ તરફ જીલ્લા મેજીસ્ટ્રેટને ઉપલી બીના તેના એક માણસદ્વારા મળી ગઈ. જીલ્લા મેજીસ્ટ્રેટ હજી નવોસવો અને કામચલાઉ તરિકેજ નિમાયેલા હતા. તેને સમજાઈ ચૂકયું હતું કે જજમેન્ટ ઉપર અભિપ્રાય લખવામાં તેણે અનુચિત કર્યું છે; પરંતુ આ વાતની તે તેને કલ્પના પણ નહોતી આવી કે એક દેશી ડેપ્યુટી આટલી હદ સુધી જશે! બંકિમને મળીને નિકાલ લાવવાના હેતુથી સાહેબે પિતાના શિરસ્તેદારને કહ્યું, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com