________________
વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકો પૂરાં પાડનારી, આખા હિંદમાં સથી મસ્તી અને ૧૫ વર્ષથી ૫૦૦૦ પ્રતમાં નીકળતી
विविध ग्रंथमाळा चालु वर्ग
આ વ માં દરવર્ષે પાાના કદનાં ૧૫૦૦ પૃષ્ટનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકા માત્ર રૂ. ૪ માં અને પાકાં પૂડાં સાથે રૂ. પ માં મળે છે, પાઞાફ
..
“ વિવિધ ગ્રંથમાળા”નાં સ. ૧૯૮૧ નાં પુસ્તકઃસ્વામી રામતીર્થ ભાગ ૧૨–૧૩ મે, સત્યાગ્રહ અને અસહકાર, યાગી રામચરનું આરોગ્ય વિષેનું ઉત્તમ પુસ્તક, ટુકી વાàાનેા ના ભાગ, દાંતસંગ્રહ, ટાગારષ્કૃત ભારતધમ, જેમ્સ એશનનાં પુસ્તકા, ભારતીય નીતિથા, સ્વામી વિવેકાનંદના જ્ઞાનયાગ, એમાંથી તેમજ વધુ પસંદગી જારી રહી તેમાંથી પણ નીકળશે.
સૂચના ૧-ગમે તે માસમાં ગ્રાહક થનારને પુસ્તક! આખા વર્ષનાંજ અપાઈ લવાજમ પણ પૂરૂં વર્ષોંનું જ લેવાય છે. ૨ વર્ષ પૂરું થતાં સુધીજ પોસ્ટેજ માક્ હાઇ તે પછી જૂદું ચડે છે.ક-આ માળાનાં અને વર્ગનાં પુસ્તકા મહિને મહંતે નથી નીકળતાં, પશુ માટે ભાગે ૩૦૦થી ૫૦૦ પૃષ્ઠનાં પુસ્તકા નીકળે છે; અને તે તૈયાર શાય ત્યારે ત્યારે મોકલાતાં સ્ક્રીને વર્ષ પૂરું થતાં સુધીમાં બધાં પુસ્તક અપાઈ જાય છે. ૪–વષે પ્રથમથી ખબરઆપીને દરેક વર્ષનું છેલ્લું પુસ્તક વી. પી. થી મેલીને નવા વર્ષનું લવાજમ મગાવાશે. ધમાળા ઉપરાંતના જેનાનામોટા ગ્રંથા નીકળે છે, તેની ખબર માળાનાં પુસ્તકામાં છપાઈ તરતમાં લેનારને ખાસ કિાયતે અપાય છે. આ માળાના આગલાં વર્ષાના હજી મળતા સેટ
સંવત ૧૯૭૬ નાં ત્રણ પુસ્તક— કદ પત્ર, પૃષ્ઠ ૧૫૦૦, ૩. શા) સ્વામી વિવેકાનંદ ભાગ ૬–૭ મા, ભાગ્યના સૃષ્ટાઓ, ટુકી વાર્તા ભાગ ૬ ઠ્ઠો.
સંવત ૧૯૭૯ નાં ત્રણ પુસ્તક-( કદ પ×ા, પૃષ્ઠ ૧૫૦૦, ૩. શા પાર્ક જા) ટુંકી વાર્તા ભાગ ૭ મેા, કાઉન્ટ ટાÆાય, સ્વામી વિવેકાન ંદના રાજયાગ. સંવત ૧૯૮૦ નાં ત્રણ પુસ્તક ્ ક પા×૮, પૃષ્ઠ ૧૬૦૦, રૂ. ૪, પાકાં પૂડાં સાથે રૂ. ૫)-સ્વામી રામતીર્થ ભાગ ૧૦-૧૧-પૃષ્ઠ પર૮, `પેલિયન ખાનાપાર્ટીનુ વિસ્તૃત ચરિત્ર પૃષ્ઠ ૮૪૦, ધર્મતત્ત્વ-પૃષ્ઠ ૨૪૮.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં—ત્રણદરવાજા ખહાર, નદીને રસ્તે, સેશનકેટ પાસે. મુંબઇમાં–કાલબાદેવીરાડ, હનુમાનગલીને નાકે, કાલખાદેવીના મંદીરસામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com