________________
અધ્યાય ૨૮ મો-ઉપસંહાર
. . . .
.
.
સ્વધર્મને અનુસરતા અભ્યાસ જોઈએ, એમ કહેવાનો અર્થ એ છે કે સ્વધર્મની આવશ્યકતાને અનુસરીને તેણે કર્મને અથવા વૃતિનો અમુક સમય સુધી વિશેષ અભ્યાસ કરવો જોઈએ.
યોગ્યતાની રક્ષા દ્વારા અમુક કર્મ અથવા વૃત્તિને વિશેષ અભ્યાસ શી રીતે થઈ શકે તે મારા લખેલા “ શિક્ષાતત્ત્વ” માં આવી ગયેલું છે એથી આ ગ્રંથમાં તે વિષયના વિશેષ અભ્યાસની વાત લખવામાં આવી નથી. મેં આ ગ્રંથમાં સાધારણ અભ્યાસની જ વાત કહી છે; કેમકે તેને જ ધર્મતત્વમાં સમાવેશ થઈ શકે એમ છે. વિશેષ અભ્યાસની વાત કહી નથી; કેમકે તે શિક્ષણતત્વને વિષય છે. બંનેમાં કાંઈ પણ વિરોધ નથી, અને હેઈ પણ ન શકે; એટલું મારે અહિં કહેવું અગત્યનું છે.
N
:
C -
સમાસ
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com