________________
સંતમહાત્માઓની બેધપ્રદ વાણ, તથા મહાન સ્ત્રીપુરુષનાં ઉત્તમ જીવનચરિત્ર સ્વલ્પ મૂલ્ય આપવાની જોજના
विविध ग्रंथमाळा-नवीन वर्ग
આ વર્ગમાં દરવર્ષે સંતમહાત્માઓ ઈડની બેધપ્રદ વાણીનાં, તથા ઉત્તમ જીવન ચરિત્રના ૯ ના કદનાં ૧૫૦૦ પૃષ્ઠનાં પુસ્તકો માત્ર રૂ૪)માં-અને પાકાં પૂઠાં સાથે
રૂ. ૫) માં મળશે. પિ માફ. આ વિભાગ સંવત ૧૯૮૧થી શરૂ થઈ તેનાદ્વારા નીચે જણાવેલમાંથી તેમજ બીજ નક્કી થશે તે તે પુસ્તકે નીકળશે.
જીવનચરિત્ર –સુપ્રસિદ્ધ સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી, મહાન ગૌરાંગનું વિસ્તૃત ચરિત્ર, મુસલમાન મહાત્માઓનાં બધપ્રદ વૃત્તાંત, જગપ્રસિદ્ધ ઉદારાત્મા કારનેગી.
સંત મહાત્માઓની વાણી –આ વાણીનાં પુસ્તકમાં નીચે જણાવેલા તેમજ બીજા અનેક સંત મહાત્માઓનાં ધોળ, ભજન, ગરબી, છપ્પા, મહિના, સાખીઓ, રેખતા, આખ્યાન વગેરે નીકળશે. જેમ કે પ્રીતમ, ભોજો, ધીરે, નરસિંહ, મીરાંબાઈ નીરાંત, બાપુ, નિષ્કુળાનંદ રવીદાસ,ભાણદાસ,દયાળભકત, નેપાળ, બુટી, મોરાર, લાલદાસ, નરહરિ, શામળ, ગિરધર, દયારામ, વગેરે. વળી આગળ જતાં દલપતરામ, કેશવ, કલાપિ, મણિલાલ, નાનાલાલ, કાન્ત, ભોળાનાથ, બેટાદકર, મૈથિલિશરણ, નૃસિંહાચાર્ય, ઇ. વર્તમાન કવિયુગના હિન્દી તથા ગુજરાતી કવિઓની કવિતાઓ પણ ચુંટી કહાડીને અપાશે. અખાની વાણું તો નીકળી છેજ.
बने वर्गमां ग्राहक थवाथी खास लाभ જેઓ વિવિધ ગ્રંથમાળાના ચાલુ વિભાગમાં ગ્રાહક હોવા (અથવા થવા) ઉપરાંત નવીન વિભાગમાં પણ ગ્રાહક થશે, તેમની પાસેથી રૂ. ૧) કમી એટલે કે રૂ.૮ને બદલે ૭ અને પાકાં પૂંઠાં સાથે ૧૦ ને
બદલે ૯ લેવાશે. પિ. મા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com