Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 248
________________ हवे पछी बहार पडनारा ग्रंथो નીચલામાંના ઘણાખરા ગ્રંથે ચાલુ તેમજ આવતા–૧૯૮૨ ના વર્ષમાં વિવિધ ગ્રંથમાળાદ્વારા તેમજ છુટા નીકળશે અને તરતમાં લેનારને કિફાયતે મળશે. રામતીર્થ–ભાગ 12 થી 14. || સંતવાણીસંગ્રહ–અનેક ભાગોમાં. મહાન અકબર. તુલસીકૃત રામાયણ-મૂળ તથા ટીકા. પઢિયારનાં સ્વર્ગનાં પુસ્તક. રાજસ્થાનને ઇતિહાસ–બંને ભાગ. ટુંકી વાતના નહિ મળતા ભાગે. ગિવાસિષ્ઠ બંને ભાગ-નવી આવૃત્તિ. ભારતના સંતપુર. ભગવતી ભાગવત-નવી આવૃત્તિ. શ્રીરાંગ મહાપ્રભુનું મોટું ચરિત્ર. મહાભારતનાં અઢારે પર્વ. संपूर्ण महाभारत આ ગ્રંથ કહાડવાની યોજના અગાઉ આ સંસ્થાએ પડતી મૂકેલી, તે પાછી નવેસરથી શરૂ કરવાની તૈયારી ચાલે છે. ઈશ્વરેચછા તો આવતા વર્ષમાં તેની યોજના રજુ કરાઈને બનતાં સુધી એકાદ વરસમાં જ આખો. ગ્રંથ રૂ. ૨૫)માં બહાર પડી જ પુસ્તકો મંગાવનારને ખાસ સૂચના ૧-પિસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખર્ચ પણ રૂ 10 સુધીનું રૂ 1 જૂદું લાગે છે. ૨-મુંબઈમાં પણ બહારગામનીજ (અમદાવાદથી સહજ વધુ) કિંમત લેવાતી હોવાથી બહારથી મંગાવનારે અમદાવાદજ લખવું. ૩-મંગાવેલામાંથી જે પુસ્તક ન આવે તે ખલાસ સમજવું. 4. 1) થી ઓછાનાં પુસ્તકાદિ જે તે વી. પી. થી ન માગતાં મ. ઓ. કે ટીકીટેજ મોક્લવી. પ-પૂરૂં મૂલ્ય તથા વધારાના પિકીંગ બદલ 01 પ્રયમથીજ મેકલીને દશેક રૂા. નાં સામટાં પુસ્તકાદિ રેલ રસ્તે મંગાવનારને ખર્ચ બહુ ઓછો આવશે. 6-3. 25) યા વધુનાં પુસ્તકાદિ લેવાથી પેકીંગ માફ છે, તથા કમીશન પણ મળશે. ૭-બહારનાં પુસ્તકો લાવીને મેકલાશે નહિ. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદમાં–ત્રણદસ્વાજા બહાર, નદીને રસ્તે, સેશન કેર્ટ પાસે. * મુંબઈમાં–કાલબાદેવી રોડ, હનુમાન ગલીને નાકે. ફાલબાદેવીના મંદિર સામે. આસો વદી 12 સં. 1980 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 246 247 248