Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 217
________________ અધ્યાય ૨૩ મા–સ્વજનપ્રીતિ ૧૬૧ અન્ય કાઇ ધમ હોય એ સવિત નથી. મનુષ્ય. ધર્માચરણ કરી શકે તેટલા માટે સમાજની આવશ્યકતા છે, સમાજની સ્થાપના કરવા પહેર્યાં વિવાહપ્રથા સુદૃઢ થવી જોઇએ. સ્ત્રી અને પુરુષ એકત્ર થઈ સાંસારિક વ્યવહાર પોતપાતાની જવાબદારી પ્રમાણે ચલાવે એ માટે વિવાહપ્રયા ચાલુ કરવાની સમાજને જરૂર જણાય છે. વિવાહ કર્યાં પછી પુરુષે સ્ત્રીના પાલન તથા રક્ષણની જવાખદારી પેાતાના શિરે રાખવી. સ્ત્રી પોતે પાલન તથા રક્ષણ માટે ગમે તેટલી સશક્ત ઢાય તેપણુ તેણે તે કાર્યથી વિમુખ રહેવું એજ યાગ્ય છે. કારણુ કે સ્ત્રીને ખીન્ન' વિવિધ કવ્યા ખજાવવાનાં હાય છે, અત્યારે આપણે જોઇએ છીએ કે લાંબા કાળથી જે પદ્ધતિ ચાલી આવે છે તેને લઇને સ્ત્રીએ પેાતાનું રક્ષણ પાષણુ કરવાની શક્તિ ધરાવતી હૈાતી નથી. આવા સાગામાં જો પુરુષવર્ગ સ્ત્રીઆનું પાલન–પાણુ ન કરે તા સ્ત્રીવર્ગનું અસ્તિત્વ વિનાશ પામવાની હદ આવ્યા વિના રહે નહિ. આ સ્થળે જો કાઇ એવી શંકા કરે કે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતત્રતા આપવામાં આવે અને લાંખા કાળથી પરાધીન રહેવાના જે અભ્યાસ તેમને પડી ગયા છે તે દૂર કરવામાં આવે તા શું તેઓ પેાતાનું પાલન-પોષણ ન કરી શકે? આ સંબંધે મારૂં કહેવુ' માત્ર એટલુ જ છે કે વિવાહપ્રયાના નાશ કર્યા વિના અચવા તેા સમાજના બંધારણને છિન્નભિન્ન કર્યા વિના એ વ્યવહાર નભી શકે નહિ; અર્થાત્ ઓએને સ્વતંત્રતા અર્પવાની સાથેજ સમાજ નાશ પશુ અવ શ્ય ભાવી છે. શિષ્ય;—પાશ્ચાત્ય પ્રજા કે જે સ્ત્રી અને પુરુષા વચ્ચે સમાનતા સ્થાપવાના પ્રયત્ન કરે છે તે શું વ્ય વિડંબનામાત્ર છે ? ગુરુઃ-બીજાં શું ? પુરુષા શું કાઇ કાળે પુત્ર પ્રસવ કરી શકે ? અથવા શું શિશુને સ્તનપાન કરાવી શકે ? બીજી રીતે શું સ્ત્રીએ પલટનમાં દાખલ થઇ યુદ્ધક્ષેત્રમાં લડાઇ કરી શકે ? શિષ્યઃ—-માપનું કથન મને પરસ્પર વિરુદ્ધતાવાળુ જણુાય છે. આપ પૂર્વેજ કહી ચૂકયા છે કે પ્રત્યેક પુરુષે તથા સ્ત્રીએ પેાતાની શારીરિવૃત્તિ ચેાગ્ય પ્રકારે ખીલવવી જોઇએ. હવે જો આપ સ્ત્રીઓને યુદ્ધમાં મોકલવાની વિરુદ્ધમાં હા તે શું સ્ત્રીઓએ પેાતાની શારીરિકøત્તિને અને તેટલે અંશે ન ખીલવવી ? ગુરુઃ—શામાટે ન ખીલવવી? જેની જેટલી શક્તિ હાય તેણે તે શક્તિ બહાર આણવાના પ્રયત્ન કરવાજ જોઇએ. એમાં યુદ્ધ કરવાની શક્તિ હાય તા ભલે તે શક્તિને યાગ્ય પ્રકારે ખીલવે, અને પુરુષામાં સ્તનપાન કરાવવાની શકિત હાય × અપવાદરૂપે કાઇ ક્રાઇ શ્રીએ તેમ પણ કરી શકે, પરંતુ આ તે સામાન્ય ધારણની વાત છે. ૧. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248