________________
અધ્યાય ૨૬ મે-યા
૧૭૩
એ પ્રમાણે એક માત્ર
ધ
દાનવૃત્તિના અનુશીલનથી (પાલન અને વિકાસથી ) ઉત્તરાત્તર અનેક ઉત્તમ વ્રુત્તિઓનુ' સ્વાભાવિક રીતેજ અનુશીલન થાય છે. માટે જેથી કરીને ધ્યાનું અનુશીલન થાય તેજ સ્થાન, સમય અને પાત્રમાં દાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. વૃત્તિના અનુશીલનમાં કર્તવ્ય અથવા રહેલા છે માટે તે ધર્માર્થે જ દાન કરવુ`. એ ઉત્તમ છે. સ્વર્ગાથે અથવા ખીજો કાઇ ખલા મેળવવા માટે દાન કરવુ એ તેવુ ઉત્તમ નથી. શ્વર્સ ભૂતમાં છે માટે સર્વભૂતને દાન આપવું, જે ઇશ્વરનું છે તે પ્રશ્વરમેજ આવું, પૃથવા તા ઇશ્વરાથે સર્વસ્વના ભાગ આપવા એ મનુષ્યાનું પરમ કર્તવ્ય છે. સર્વંભૂતમાં અને તારામાં તત્ત્વષ્ટિથી જોતાં કશા ભેદ નથી, એટલા માટે તારી પાસે જે કાંઇ છે, તેના ઉપર તારા પેાતાને તેમજ સર્વાં પ્રાણીના હક્ક છે, અને જે વસ્તુ ઉપર પ્રાણીમાત્રના અધિકાર છે, તે વસ્તુ પ્રાણીમાત્રને અણુ કરવા સદૈવ તત્પર રહેવુ જોઈએ. ગીતાકત ધર્મોમાં જે દાનને ઉપદેશ કરવામાં આવ્યા છે, તથા યથાર્થ હિન્દુધર્માં જે દાનની મહત્તા ગાય છે, તે ાન મેં ઉપર કહ્યું" તેજ પ્રકારનું સમજવું. એવી ભાવનાથી જે દાન થાય તેજ યથાર્થ દાનધર્મ છે. રસ્તે ચાલતા એકાદ ભિક્ષુક તરફ્ અમુક વસ્તુ ફેંકી દેવી તે કાંદાન નથી. કેટલાંએક મનુષ્ણેા તે એવુ` નિષ્ટ દાન પણ કરી શકતાં નથી, એ જોઇ મને બહુ આશ્ચય થાય છે.
·
શિષ્ય:—સત સમાન રીતે દાન આપવામાં આવે તેા પછી પાત્રાપાત્રને વિચાર કયાં રહ્યો ? આકાશસ્ત્ર સૂર્ય પૃથ્વી ઉપર સ` સ્થળે કશાપણુ ભેદભાવ વિના પેાતાનાં કિરણેા ફેકે છે, એ વાત ખરી, પણ તેનાથી કેટલા પ્રદેશે! દુગ્ધ થ× જાય છે ? આકાશને મેધ સત્ર જલ વર્ષાવે છે પણ તેથી કેટલાં ગામડાંઓ તથા શહેરા તણાઈ જાય છે ? એવી રીતના વિચારશૂન્ય દાનથી લાભને બદલે હાનિ થવાના શું ભય નથી રહેતા ?
ગુરુ:—હુ પૂર્વે જ કહી ચૂકયા હ્યું કે દાન કરવુ તે એટલાજ માટે કે તેથી આપણી યાદત્તિનુ અનુશીલન થાય. જે યાપાત્ર હાય, અને જે સ્મા અથવા પીડિત ઢાય તેનેજ દાન આપવું–અન્યને નહિ. સર્વભૂતપ્રત્યે દયા કરવી એમ કહેવામાં મારા એવા મુદ્દલ આશય નથી કે જેને કાઈ પણ પ્રકારનું દુઃખ ન ઢાય તેને માટે પણ આપણે સર્વસ્વને ભાગ આપવા તૈયાર થઈ જવું. તાપિ એટલુ તા કહેવુ. જોષએ કે જેને કાઈ પણ પ્રકારનું દુઃખ ન હૈાય એવા મનુષ્ય આ સંસારમાં દુ`ભ છે. જેને દારિઘ્ર દુઃખ ન હાય તેને ધનનું દાન આપવું નિષ્ફળ છે. તેવીજ રીતે જેને કાષ્ટ પણ પ્રકારના રાગ ન હેાય તેને દવાનુ દાન આપવું એ નિરČક છે. અનુચિત દાનથી અનેકવાર પૃથ્વીમાં પાપની વૃદ્ધિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com