________________
અધ્યાય ૨૭ મા-ચિત્તરજિની વૃત્તિ
૧૯
ગુરુઃ—આપણે પ્રત્યક્ષ જે કંઈ જોઇ શકીએ છીએ તે ઉપરથી તેા જગત્ એટલે જડ શરીશ અને બીજી વસ્તુઓની સમષ્ટિ, એટલું જ કહી શકાય; પરંતુ આ જગતમાં આપણે જે વિવિધ પ્રકારની, વિવિધ પ્રકૃતિવાળી તથા વિવિધ ગુણાવાળી વસ્તુ નિત્ય અનુભવીએ છીએ, તે સ અનેકતાની અંદર તને કાંઇ ઐકય જેવું જણાય છે? વિષ્ણુ ખલની મધ્યમાં કાંઇ શૃંખલા જેવુ જણાય છે ?
શિષ્યઃ——હા.
ગુરુ:—કેવી રીતે, કહે જોઇએ.
શિષ્ય:——એક અનંત સત્ય અથવા અનિર્વાચનીય શક્તિ-જેને હÖટ સ્પેન્સર “ઇક્રુટેબલ પાવર ઇન નેચર' કહે છે, તેમાંથીજ સ વસ્તુ જન્મે છે, જીવે છે અને છેવટે તેમાંજ વિલીન થઇ જાય છે.
ગુરુઃ—એ સર્વોપરિ તત્ત્વને અથવા શક્તિને આપણે વિશ્વવ્યાપી ચૈતન્યના નામથી ઓળખીશું. તે ચૈતન્યરૂપિણી શક્તિને ચિત્રશક્તિ કહીશું તે તે યેાગ્ય થઈ પડશે. હવે, કહે જોઇએ એ સમાં ચિત્તા અવસ્થાનનું કુળ શુ
શિષ્યઃ—મૂળ તા આપે હુમણુાંજ સ્પષ્ટ દર્શાવ્યું, અને તે એજ કે આ જાગતિક શૃંખલા-વ્યવસ્થા; કિવા અનિચનીય એકય.
ગુરુ: હવે જરા વિચાર કરીને જવાબ આપ કે જીવના સ ંબંધે આ અનિર્વાચ નીય શૃંખલાનું પરિણામ શું ?
શિષ્યઃ—જીવનની ઉપચેકિંગતા અથવા જીવનું સુખ.
ગુરુ:—તેનું જ નામ આનંદ. એ સચ્ચિદાનંદનું જ્ઞાન થાય એટલે જગતનું પણ સાથેજ જ્ઞાન થાય; પરંતુ પ્રશ્ન એ છે કે તેને જાણવુ` શી રીતે ? હવે ક્રમે ક્રમે આપણે તેને વિયાર કરીશું. પ્રથમ તે એ સત્ અર્થાત્ જે ત્રિકાલાબાધ્ય છે, તેનુ અસ્તિત્વ કેવી રીતે જાવુ ?
શિષ્યઃ—એ સત્ની સાથે સતના ગુણો પણ આવી જાયતે ? ગુરુ”—હાજ તા.
* શિષ્યઃ—તા પછી સત્ અથવા સત્યને પ્રમાણુદ્વારા જાણવું જોઇએ. ગુરુઃ—પ્રમાણુ કેટલાં છે ?
શિષ્ય:—મુખ્યત્વે તે પ્રત્યક્ષ અને અનુમાન. બાકીનાં પ્રમાણાના સમાવેશ અનુમાનમાંજ સમજીને તેને પૃથરૂપે ગણાવ્યાં નથી.
ગુરુ—ડી. અનુમાનનું મૂળ પશુ પ્રત્યક્ષપ્રમાણુ છે, અથવા તેા સત્યજ્ઞાન પણ હુમેશાં પ્રત્યક્ષમૂલક હાવા યેાગ્ય છે, એ વાત સ્મરણમાં રાખજે. પણ વસ્તુ પ્રત્યક્ષ થઈ શકે છે. એટલા માટે પ્રથમ તા યથા અર્થે ઇન્દ્રિયાની અર્થાત્ શારીરિકી વૃત્તિઓની ખીલવણી થવી
જ્ઞાનેન્દ્રિયદ્વારા કાય પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિજોઈએ; અને જતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com