________________
અધ્યાય ૯ મા–જ્ઞાનાર્જની વૃત્તિ
૬૭
,,
સાહસ થઇ શકશે નહિ. આપણા દેશમાં પૂર્વે જ્ઞાન પ્રાપ્ત કરવાના જે કેટલાક ખાસ માર્ગો હતા, તે સ` આજે લુપ્તપ્રાય થઈ ગયા છે. “ કા અને હરિકીન એ પૂર્વ કાળે જ્ઞાનપ્રાપ્તિને એક મુખ્ય ઉપાય હતા. પ્રાચીન સન્નારીએ કથાકારાના મુખથી પુરાણુ તથા ઇતિહાસની વાતા સાંભળતી અને એથી કરીને પુરાણુ—ઋતિહાસમાં જ્ઞાનના જે ઉત્તમ ભડાર છુપાયલા છે, તે તેમની પાસે ખુલ્લા થઇ જતા. કથાના શ્રવણથી તેમની જ્ઞાનાની વૃત્તિ બહુ સારી રીતે સ્વચ્છ તથા પરિતૃપ્ત થઈ શકતી હતી. તે સિવાય હિંદુધર્મના પ્રતાપે આપણા દેશમાં વંશપરંપરાએ જે જ્ઞાનપ્રવાહ સતત વહ્યા કરતા તે પ્રવાહ ઉપર પણ સન્નારીઓના અધિકાર રહેતા હતા. આ સર્વાં કારણાને લઇને અત્યારના આપણા સુશિક્ષિત ગણાતા યુવકે કરતાં પણ અનેક વિષયેા પૂર્વકાળની સન્નારીઓ બહુ સારી રીતે સમજી શકતી હતી.દાખલાતરીકે અતિથિસત્કારનું માહાત્મ્ય જ્ઞાનવિના ક્રાઇ -કાળે સમજી શકાય નહિ, તેમજ વિશ્વવ્યાપી સત્યની સાથે અતિથિ-સત્કારને કેવા પ્રકારના સબંધ છે, તે પણ જ્ઞાનદષ્ટિ વિના જોઇ શકાય નિહ. અત્યારના આપણા સુધરેલા વ અતિથિનું નામ સાંભળીને પણ ખળી જાય છે ! અત્યારના શિક્ષિત વર્ગને જે જ્ઞાન નથી તે જ્ઞાન પૂર્વીની અશિક્ષિત સન્નારીઓને હતું, એજ વાત હું કહેવા માગુ છું. તે સ્ત્રીએ અતિથિ-સત્કારનુ` માહાત્મ્ય બહુ સારી રીતે સમજી શકતી હતી. આ પ્રકારનાં એક નહિ પણ સેકડા ઉદાહરણા આપી શકાય તેમ છે, એ દૃષ્ટિથી જોઇએ તેા પ્રાચીન કાળની નિરક્ષર સ્ત્રીનેજ દાની લેખવી જોઇએ, અને અત્યારના આપણા સુશિક્ષિત વર્ગને અજ્ઞાની લેખવા જોઇએ.
શિષ્યઃ——એમાં શિક્ષિત વર્ગોના શાષ? ઈંગ્રેજી-શિક્ષાની પદ્ધતિજ એવી એમાં કાષ્ઠ શુ કરે ?
ગુરુઃ—અલબત્ત, એ વાત ખરી છે. મે' જે અનુશીલનવાદ તને સમજાવ્યેા, અર્થાત્ સમસ્ત વૃત્તિઓનુ યથાયેાગ્ય અનુશીલન થવું જોઇએ, એમ મેં જે કહ્યું તે વાત અત્યારના શિક્ષણમાં યોજાયલી નથી, અને તેને લઇનેજ વર્તમાન શિક્ષણપદ્ધતિ દૂષિત ગણાય છે. અંગ્રેજી રાજ્યના અધિકારીઓએ સિદ્ધાંત કર્યાં કે પાઠશાળામાં તા એક ચેાક્કસ પ્રકારની વૃત્તિનુંજ અનુશીલન થવું જોઇએ, અને એ પ્રમાણે કાર્યની થઈ ગઇ ! મતલબ કે વ`માન શિક્ષણપદ્ધતિ તેમના અમુક ઉદ્દેશો અને આવશ્યકતાઓનેજ આભારી છે, અને તેથીજ તે સોષ રહી ગઈ છે. આજકાલની શિક્ષણપ્રણાલીમાં ત્રણ મહાન દોષો ઉંડા વિચાર કરવાથી સહેજે તરી આવે છે.
શરૂ
શિષ્યઃ—એ દાષા કયા કયા ?
ગુરુઃપ્રથમ દોષ તા એજ છે કે જ્ઞાનાની વૃત્તિઓપ્રત્યે બહુજ વધારે લક્ષ આપવામાં આવે છે, અને કાર્યોકારિણી અથવા ચિત્તરંછની વૃત્તિની ખીલવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com