________________
૯૦
ધર્મતત્ત્વ
તેનુ ંજ ખીજું નામ ભક્તિ છે. શાંડિલ્યસૂત્રના ખીજા સૂત્રમાં કહ્યુ` છે કે:— સા(મત્તિ: ) વાસુરાહીયરે ॥
શિષ્યઃ—આ પ્રમાણે ભક્તિવાદની ઉત્પત્તિને ઇતિહાસ સાંભળવાથી મને બહુ લાભ થયા. આપે જો આટલી પ્રસ્તાવના કરી ન હાત તે! હું ભક્તિવાદ ચાય રીતે સમજી શકત નહિ. આપની વાત સાંભળ્યા પછી મારા અંત:કરણના ઉદ્ગાર આપની પાસે પ્રકટ કર્યા વિના રહી શકતા નથી. યૂરે પીય વિદ્રાના તથા સ્વામી દયાનંદ સરસ્વતી વિગેરે આ દેશના વિદ્વાના વૈદિક ધર્મને શ્રેષ્ટતમ ધર્મ કહી તેની પ્રશ ંસા કરે છે, પરંતુ તે પૌરાણિક ધર્મને અથવા તા આધુનિક હિંદુધર્માંતે અહુજ નિકૃષ્ટ ગણી કાઢે છે, તે ઠીક નથી, એમ મને હવે સ્પષ્ટ રીતે જણાય છે. વૈદિક ધર્માંમાં ભક્તિ નથી, એટલા માટે તેને અસંપૂર્ણ કિવા નિકૃષ્ટ ગણી શકાય પરંતુ પૌરાણિક અથવા આધુનિક વૈષ્ણુત્રાદિ ધર્મ કે જેમાં ભક્તિની પ્રધાનતા છે તેને અપૂર્ણુ કાછ રીતે કહી શકાય નહિ, જે પૌરાણિક ધર્મના લાપ કરી વૈદિક ધર્મને પુનરુજ્જીવન આપવા માગે છે તેઓ ગંભીર ભૂલ કરે છે, એમ મારાથી કહ્યા વિના રહેવાતું નથી.
ગુરુ-તું જે કહે છે તે એક રીતે ઠીક છે, પરન્તુ વેદમાં કાંઇ ભક્તિવાદ નથી, એમ આપણાથી કહી શકાય નહિ. શાંડિલ્ય સૂત્રના ટીકાકાર સ્વપ્નેશ્વરે છાંદોગ્ય ઉપનિષદ્માંથી એક વચન ઉષ્કૃત કરી આ વાત સિદ્ધ કરી છે કે વેદમાં ભક્તિ શબ્દને સ્પષ્ટ ઉલ્લેખ નહિ હાવા છતાં {ક્તવાદના સારાંશ તે કેટલેક અંશે આવી ગયા છેજ. તે વચન આ પ્રમાણે છે.
'
आत्मैवेदं सर्वमिति स वा एष एव पश्यन्नवं मन्वान एवं विजानन्नात्मरति - रात्मक्रीड आत्ममिथुन आत्मानन्द स स्वराड्भवतीति ॥
..
અર્થાત———(પૂર્વ જે કાંઈ કહેવામાં આગ્યુ છે તે) સર્વ આત્મામાંજ છે, જે તેતે નિહાળી, વિચારી અને સમજીને આત્મામાં તલ્લીન થાય, આત્માની સાથેજ ક્રીડા કરે, આત્માની સાથેજ મિથુન (મૈત્રી ) કરે અને આત્મામાંજ જે આનંદ મેળવે તે સ્વરાજ ( પાતે પેાતાના રાજા અથવા પાતે પેાતાનામાંજ આનંદ અનુભવનાર) થાય. યથા ભક્તિવાદ તે એવુજ નામ.
,,
अध्याय १२ मो - ईश्वरभक्ति - शांडिल्य
ગુરુ:——ભકિતને માટે શ્રીમદ્ ભગવદ્ગીતા એ પ્રધાન ગ્રંથ છે. છતાં ગીતામાં પ્રત્યેાધાયેલા ભકિતવાદ તને કહું તે પહેલાં ઐતિહાસિક પ્રથાને અનુસરી વેદમાં ભકિતસબંધે જે કાંઇ કહ્યું હોય તે ટુ'કામાં મારે તારી પાસે રજુ કરવુ જેઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com