________________
૧૨૦
પ્રવેશ કર્યાં ઢાય તેમ જણાય છે. '
પ્રહાદે ઉત્તર આપ્યા કે:- “ નહિ પિતાજી ! આપ ભૂલા છે. તે કેવળ મારા એકલાનાજ હૃદયમાં વસતા નથી, પરંતુ તે સ લેાકમાં વ્યાપી રહ્યો છે. તેજ એક સર્વાંના સ્વામી સમાન વિષ્ણુભગવાને મને, આપને તથા સર્વાંને સ કર્માંમાં નિયુક્ત કરી દીધા છે.’
ધમ તત્ત્વ
હવે પેલું ભગવાકય યાદ કર *ચત્તારમાં દૃઢનિશ્ચય:ા એમાં ભકતને દૃઢ નિશ્ચયવાળા શામાટે જણાવવામાં આવ્યા તેના ભેદ અહીં સ્પષ્ટ થાય છે. દૂર્વામમોઢળમુખો ચ: સ ચ મે પ્રિય:” એ વાકયનું પણ સ્મરણ કર. ભક્તાત્મા ભયથી નિરંતર મુકત હાવા જોઇએ એમ શામાટે કહેવુ પડયું. તે અર્થ પ્રહાદના ઉકત જીવનપરથી સમજાયાને ? ભયથી મુકત, તથા દૃઢ નિશ્ચયવાળા ભકત કવા હાય વિષે શુ હવે વિશેષ કહેવાતી જરૂર રહી છે? મર્પિતમનો વ્રુદ્ધિ: એટલે શુ તે પણ સમાઇ ગયું તે? એક ભકતાત્માનાં યથા લક્ષણા આ પ્રમાણે પ્રહાદચરત્રમાં જવલતપણે પ્રકાશી રહ્યાં છે, એમ કહેવાની જરૂર નથી.
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને તિરસ્કાર કર્યો અને તેને ત્યાંથી હાંકી હાડયા. પ્ર હાદ પુનઃ ગુરુગૃહે ગયેા. કેટલાક સમય વીત્યા બાદ પુનઃ તેના અભ્યાસની પરીક્ષા કરવા પિતાએ તેને સભામાં ખેલાવી મંગાવ્યેા. પ્ર‚ાદે પ્રથમ પ્રશ્નનાજ ઉત્તરમાં પુનરિપ પેાતાના પુરાણા નિશ્ચય તેટલીજ પ્રળતાથી પ્રકટ કર્યો, અને તે નિશ્ચય બીજો કાંઇજ નહિ, પણ આપણે સૈા કાઇ જાણીએ છીએ તેજ એટલે કેઃ-જાળ सकलस्यास्य स नो विष्णुः प्रसीदतु ।
((
પ્રટ્ઠાદને મારી નાંખવાના હિરણ્યકશિપુએ હુકમ ફરમાવ્યા. સેંકડા અને હજારા દૈત્યો તેને કચડી નાખવા એકત્ર થયા; પરંતુ પ્રહ્લાદ ધાર્પિતમનોવ્રુદ્ધિઃ ''અર્થાત્ પોતાનું સર્વસ્વ જેણે ઇશ્વરનેજ સર્પિત કર્યુ છે તે પ્રહ્લાદ–દઢ નિશ્ચયવાળા પ્રહાદ—ગંભીરતાપૂર્વક યાંના ત્યાંજ સ્થિર થઈને ઉભા રહ્યો અને કહ્યું કે તમારાં શસ્રોમાં પણ તેજ વિષ્ણુ ભગવાનના નિવાસ છે, અને મારામાં પશુ તેજ ભગવાન વિરાજી રહ્યા છે. તમારાં અસ્ત્ર-શસ્ત્રો મને કશી હાનિ કરવાને સમ નથી. ” દૃઢ નિશ્ચય તે એનું જ નામ !
શિષ્ય:—વિષ્ણુપુરાણુ એક પ્રકારની નવલકથા છે અને તેમાં અસ્ત્ર-શસ્ત્ર વિગેરે પ્રદ્ઘાદને સ્પર્શી શકયાં નહિ એવી વાત આવે છે, એ વૃત્તાંત હું સારી રીતે જાણું છું; પરંતુ નવલકથામાં જે વાત સારી લાગતી હાય તે વ્યવહારમાં પણ યથારૂપે * લસ્તુઇઃ સતત ચોળો યતાત્મા દૃઢનિશ્ચય:। मय्यर्पितमनोबुद्धियो मद्भक्तः स मे प्रियः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com