________________
२०
આબુ કિમચંદ્રનું સંક્ષિપ્ત ધૃતાંત
યાદવદ્રે માથું ઊંચુ કરીને જોયુ અને કિમને સ્નેહપૂર્ણાંક બેસવાની આજ્ઞા કરી. કિમખાણુ જ્યારે પહેલ વહેલા નાકરી કરવા જૈસાર ગયા, ત્યારે માતા અને પિતાના પગ ધાઇને ચરણાદક એ શીશીઓમાં ભરીને પોતાની સાથે લઇ ગયા. હતા. અક્રિમચદ્ર યુવક છતાં પણ માતપિતાના આવા ભક્ત હતા.
સન ૧૮૮૨ માં જાજપુરમાં બંકિમભાઃ ૬ મહીના રહ્યા. જ્યારે તેઓ ત્યાંથી પાછા ફર્યા ત્યારે તેમની સાથે તેમના વચેટ જમાઇ પુણ્ હતા. તે વખતે ત્યાં રેલ્વે નહાતી થઇ. રસ્તા બહુજ ખરાબ હતા. વળી રરતામાં ચાર ડાકુના પણ અહ ડર હતા. એવે ભયવાળે રસ્તે કિમખાણુ પાલખીમાં બેસીને જતા હતા. તેમના જમાઈ ખીજી પાલખીમાં ખેડા હતા. નાકર-ચાકર સરસામાન લને ખીજે રસ્તેથી ગયા હતા. સાથે માત્ર એ માણુસ હતા. તેએ મશાલ લઇને પાલખીઓની સાથે ચાલતા હતા. રાત્રીના સમય હતા. ચારે બાજુ શાંતિ હતી. ચંદ્ર પણ વાદળામાં સતાકુકડી ખેલતા ખેલતા જતા હતા. દિવસે ખૂબ વરસાદ વરસ્યા હતા. રસ્તાની અને ખાનુ જંગલ હતું. તે વિશાળ વનની વચમાં એ મશાલના પ્રકાશમાં ભાષ પાલખી ઉંચકીને જતા હતા. ટાઢ પણ ખુખ હતી. ક્રિમ આયુની પાલખી આગળ અને તેમના જમાઇની પાલખી પાછળ હતી.
એ પાલખીના સેાળ ભાઇ હતા. પણ તેએ ઉડીયા ( ઉડીસા પ્રાંતના ) હતા એટલે માટીનાં પુતળાંથીયે વધારે નકામા હતા. ભાઇ તેમની ધૂનમાં જાત જાતની વાતા કરંતા ચાલતા હતા, તેવામાં એકાએક તેઓ ભડકી ઉઠયા. તેઓને તેમની સામે અને આજુબાજુ બહુજ માણસા દેખાયા. તેમણે ધાર્યું કે તે લૂંટારા છે, ધીમે ધીમે અંદર અંદર વાત કરીને તેઓ અટકી પડયા; અને તરતજ પાલખી નીચે ઉતારી. તે વખતે કિમ ખાદ્યુની માંખમાં જરા ઉંધ આવી હતી. પાલખી પૃથ્વીપર ડપકાતાંજ તેઓ જાગી ઉઠયા. તેમણે મેટા અવાજે કહ્યું-શું થયું છે ?”
જવાબ કેાણુ આપે ? ખીણ ભાઈ લેકા તાનાસવા લાગ્યા હતા.
ભાઇએ નાસી ગયા. મશાલવાળા એ માણસા પણ નાસી ગયા હતા. લૂંટારાઆએ આવીને તેમને ઘેરી લીધા. તેમના દ્વાચાં લાઠી સિવાય બીજું દ્ગથિયાર ન હતું. કિમચંદ્રની પાલખીનું એક બાજુનું બારણું અધ હતું. ખીજી બાજુનું ખુલ્લું હતું. ક્રિમે ડાકુ બહાર કાઢીને જોયું તે દશ પંદર ડાકુઓએ અને પાલખીને ઘેરી લીધી છે. તેઓ પાલખીમાંથી ઉતરીને રસ્તામાં ઉભા રહ્યા. સાંભળ્યું છે કે તેમના હાથમાં પણ એક લાઠી હતી. તેમણે લાઠી ઉઠાવીને સામેના ડાકુને સ્પષ્ટ ઉડિયા
,,
ભાષામાં કહ્યું– જે આગળ આવશે તેને ઠાર મારીશ. ” લૂંટારૂઓ ઉભા રહ્યા. ખંકિમચંદ્ર તદ્ન નિર્ભય હતા. તે નિર્જન વનમાં વીસ લૂંટારાની સામે દુ॰ળ નિઃસહાય 'કિમચંદ્ર સ્થિર વિકારશન્ય ભાવથી ઉભા રહ્યા હતા. ફરી પાછુ તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com