________________
૧૫
અધ્યાય ૩ જ-ધર્મ એટલે શું? ગુસ–સમસ્ત મનુષ્યજાતિને માટે અર્થાત ક્રિશ્ચિયને–બૌદ્ધો-હિન્દુઓ અને મુસલમાને એ સર્વને માટે જે ધર્યું હોય તે જ “ધમ" નામનો યોગ્ય છે. - શિષ્ય –એ સમસ્ત મનુષ્યજાતિમાટે ધર્મ કેવી રીતે ઓળખી શકાય?
ગુર–મનુષ્યનો ધર્મ શું એ એકજ વાતને વિચાર કરવાથી સમસ્ત મનુષ્ય. જાતિને માટે ધર્મને નિર્ણય થઈ શકે તેમ છે. શિષ્ય:-- મારી જીજ્ઞાસા પણ એ જ છે કે મનુષ્યને ધર્મ શું હોઈ શકે ?
ગુર–એને ઉત્તર તન સરળ અને બુદ્ધિમાં ઉતરી શકે તેવો છે. જેના અસ્તિ. ત્વથી મનુષ્ય “મનુષ્ય” નામને યોગ્ય બને અને જેના અસ્તિત્વના અભાવે મનુષ્ય છે કે-“ ના સ્ત્રો ધર્મ” નેદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનારું વાકય. એ પ્રમાણે લક્ષણ માનવામાં તે વિરોધ નથી, પરંતુ જ્યારે તદુપરાંત કહેવામાં આ વેલું છે કે “નોના પ્રવર્તત વધ” આમ “વેદવિધિરૂપ' એવું વિશેષણ આવવાથી મને મેટ સંશય ઉપજે છે કે તું એને ધર્મ માનીને સ્વીકારીશ કે નહિ.
શિષ્ય ––એ પ્રમાણે તે હું કયારેય ન સ્વીકારે. જે તેમ સ્વીકાર કરે તે જેટલી ભિન્ન ભિન્ન ગ્રંથ છે તેટલા સઘળા ધર્મ માનવા પડે. ખ્રિસ્તીઓ કહેશે કે બાઈબલે કહેલો વિધિ તે ધર્મ” મુસલમાને પણ એ પ્રમાણે ‘કુરાનમાં કહેલો વિધિ તે ધર્મ” એમ કહેશે. ધર્મની પદ્ધતિ ભલે ભિન્ન ભિન્ન છે; પરંતુ ધર્મ એ એક જ વસ્તુ નથી શું ? ધર્મ એટલે “રિલિજીઅન” અને તે એક સર્વ સાધારણ વસ્તુ નહિ ? | ગુસ–હા. એક સંપ્રદાયને એ પણ મત છે. લૌગાક્ષિભાસ્કર' આદિ આચાર્યોએ કહ્યું છે કે-“દેવતિશયોનાવવથ ધર્મ” (વેદવો પ્રતિપદન કરવા યોગ્ય પ્રજનવાળો વિષય તે ધર્મ.) આ સર્વ વાતનું પરિણામ એ આવેલું છે કે ધર્મ શબ્દવડે યોગાદિ અને સદાચારનેજ બોધ થાય છે. જેમ મહાભારતમાં કહ્યું છે કે
" श्रद्धाकर्म तपश्चैव सत्यमक्रोध एव च । - स्वेषु दारेषु संतोषः शौचं विद्यानसूयिता ॥
आत्मज्ञानं तितिक्षा च धर्मः साधारणो नृप॥ અર્થાત્ હે રાજન ! શ્રદ્ધા, કર્મ અને તપ, તથા સત્ય અને અક્રોધ, પિતાની સ્ત્રીમાં સતિષ, પવિત્રતા, વિદ્યા, ઇર્ષ્યાને અભાવ, આત્મજ્ઞાન અને તિતિક્ષા–સહનશીલતા-આ સર્વ નિશ્ચય સાધારણ ધર્મરૂપ છે.
અથવા કેટલાક કહે છે કે “ ટૂરિયાણીનાં ધર્મ (દ્રવ્ય ક્રિયા અને ગુણ આદિનું ધર્મપણું છે.) કોઈ કહે છે કે “ અદષ્ટ વિશેષ તે ધર્મ.” પરિણામે આર્યોને સાધારણ અભિપ્રાય એ છે કે “વેદ અથવા કાચારમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com