________________
16
-
-
-
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું? શિષ્ય –તેનું ખાસ નામ શું? કાંઈક જુદું નામ તો હશે જ ને? ગુસ-હા. તેનું નામ “મનુષ્યત્વ.
अध्याय ४ थो-- मनुष्यत्व एटले शुं ? શિષ્ય–કાલે આપે કહ્યું હતું કે જેના અસ્તિત્વથી મનુષ્ય “મનુષ્યના નામને યોગ્ય લેખાય અને જેના અભાવે મનુષ્ય “મનુષ્ય” નામને યોગ્ય ન
ગુસ–રિલિજીઅન શબ્દવડે જે વિષયને બોધ થાય છે, તે વિષયના ઉપર આપણા દેશના લેકની સ્વતંત્રતા ક્યારેય તી નથી. આપણા મનમાં જે વિષયને વિચાર સરખેય આવતું નથી, તેને આપણે આપણા કયા પરિચિત શબ્દવડે કહી શકીએ?
1 x
x
x તને ધર્મની જેટલી વ્યાખ્યાઓ સંભળાવી તે સર્વમાં હિંદુધર્મની વ્યાખ્યા સર્વોત્કૃષ્ટ છે, અને જો એ વ્યાખ્યા યથાર્થ હોય તો હું કહું છું કે સર્વ ધર્મોમાં હિંદુધર્મ શ્રેષ્ઠ ધર્મ છે.
શિષ્યપ્રથમ તે ધર્મ શું છે એ હું સમજી શકું, તોજ પછી હિંદુધર્મને સમજું. આ સર્વ પંડિતએ કરેલી ધર્મની વ્યાખ્યા સાંભળીને મને તે એમ લાગે છે કે “મેં સાત કાનવાળો હાથી જે.”
ગુર–તારું કહેવું ખરું છે. એવો કયો મનુષ્ય જન્મ્યો છે કે જેણે ધર્મનું પૂર્ણ સ્વરૂપ અનુભવ્યું હોય ? જેમ સમસ્ત વિશ્વને કે મનુષ્ય પોતાની આંખે જોઈ શકતા નથી, તેમ સમગ્ર ધર્મને કોઈ પણ મનુષ્ય અનુભવી શકતું નથી. અન્યની વાત તે બાજુએ મૂકીએ; પણ બુદ્ધદેવ, ઇસુખ્રિસ્ત, મહંમદ અથવા ચૈતન્ય દેવ એમાંના કોઈ પણ ધર્મના પૂર્ણ સ્વરૂપને અનુભવી શકયા હતા, એમ હું સ્વીકાર કરી શકતું નથી. હા; અન્ય મનુષ્ય કરતાં તો તેમણે સારી રીતે અનુભવ કર્યો હતો, પણ સંપૂર્ણ તે નહેતા અનુભવી શક્યા. જે મનુષ્યદેહ ધારણ કરીને ધર્મના પૂર્ણ સ્વરૂપને કેઈએ પણું હૃદયમાં અનુભવ્યું હોય અને મનુષ્યલકમાં તેને પ્રચાર કરી શક્યા હોય, તો તે શ્રીમદ્દ ભગવદ્ગીતાના સ્તંજ. ભગવદ્દગીતાનાં વચને ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણનાં છે કે કોઈ મનુષ્યના છે તે હું જાણતો નથી, પરંતુ કેઈ પણ સ્થળે જે ધમનું સંપૂર્ણ સ્વરૂપ વ્યા અને વિરોષ સ્પષ્ટ થઇ શક્યું હોય તે તે શ્રીમદ્ભગવદ્દગીતામાંજ થયું છે.
(બંકિમકૃત “ધર્મજિજ્ઞાસા માંથી) ધ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com