________________
અધ્યાય ૨ જો-સુખ એટલે શુ?
અવસ્થા વિશેષજ છે. સુખની સંપૂર્ણ માત્રા અથવા સુખની છેલ્લી ઉત્કૃષ્ટતા એવુજ નામ મુક્તિો ને આ વાત ખરી હોય તે પછી ભારતવષીય અનુશીલનનેઞ--- ઉદ્દેશ પણ સુખજ છે એમ કહીએ તો તેમાં શું દોષ છે ? શિષ્યઃ—અર્થાત્ આ કાળે દુઃખ અને પરાળે સુખ ? ગુરુ:નહિ. આ કાળે પણ સુખ અને પરકાળે પણ સુખ, શિષ્ય:—પરંતુ મારા પ્રશ્નના ઉત્તર ન મળ્યા. મારા ધારવા પ્રમાણે જીવ મુક્ત થયા પછી સુખ-દુઃખાદિ ઠંડેને એળગીને દૂર ચાલ્યે! જાય છે; અને જો તેમજ હાય તેા પછી એવી સુખરહિત અવસ્થાને સુખ ક્રમ કહી શકાય ?.
ગુરુઃ—તેના ઉત્તર આપું તે પહેલાં તારે સુખ એટલે શું અને મુક્તિ એટલે શું એ વાત ખરાખર સમજી લેવી જોઇએ. હમણુ મુક્તિની વાતને એક બાજુ રહેવા દૃષ્ટને પ્રથમ સુખ એટલે શું તેજ વાતના નિષ્ણુય કરી લે.
શિષ્યઃ—કહા, ત્યારે.
ગુરુ—તે કાલે કહ્યું હતું કે મીઠાઇના એક-બે કડા તને મળે તા તેથી તું સુખી થાય; પરંતુ શામાટે સુખી થાય, તે કાંઇ સમજી શકે છે? શિષ્યઃ—મારી ક્ષુધાની નિવૃત્તિ થાય, તેથી.
ગુરુઃ—એક મુઠી ચણા મમરા ખાવાથી પણ ભૂખની તા નિવૃત્ત થઇ શકે. તા તેનાથી અને મીઠાઈના એક ટુકડાથી શું તને સમાન સુખ થશે ?
શિષ્યઃ—ના, મીઠાઈ ખાવા મળે તે વધારે સુખી થાઉં, એ વાત નક્કી છે. ગુરુ”—તેનું શું કારણ ?
શિષ્યઃ—મીઠાઇમાં રહેલા પદાર્થોં સાથે મનુષ્યાની જીભને એવા કાઈ નિત્ય સબંધ છે કે જેથી તે લાગવીજ જોઇએ.
ગુરુ:—મિષ્ટ લાગે તે તેા હુ' સમયેા. પણ મારો પ્રશ્ન એ નથી. હું એમ પુછું છું કે મીઠાઇ ખાવાથી તેને સુખ થાય છે તે શાથી? મિષ્ટતાથી કાંઈ સત્ સુખ થતું નથી, તું એક અસલ વિલાયતી માજીસને તારા કંદેની મીટાઈ તારા જેટલી સરળતાથી ખવરાવી નહિ શકે, તેમજ તું પણુ રાષ્ટ કે સ્ત્રી*ના એકાદ ટુકડા ખાઇશ તા સુખી નહિ થઈ શકે. “ રાખી-સન ક્રુઝે ” નામના ગ્રંથમાં ઈડે નામક જે જંગલીનુ વણુંન છે તે યાદ છે કે ? કહે છે કે તેને કાચું માંસજ ભક્ષણ કરવામાં આનંદ મળતા. જો કાઇ મીઠું' વગેરે નાખીને પકાવેલું માંસ તેને આપતુ તા તેને તે ખીલકુલ ગમતું નહિ. આટલાં વૈચિષેા ઉપરથી તુ સમજી શકશે કે તને મીઠાઇ ખાવાથી જે સુખ થાય છે તે તારી જીભને ઘી–સાકર સાથે અમુક પ્રકારને નિત્ય સબંધ હાવાથી નહિ, પણુ તે સિવાય ખીજી' કાષ્ટ કારણુ છે, તુજ કહે કે તે શું કારણુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com